વિશ્વાસમતની પ્રક્રિયા દરમ્યાન ભાજપના પક્ષમાં 105 વોટ પડ્યા જ્યારે કુમારસ્વામીને 99 વોટ મળ્યા છે. મહત્વનું છે કે કુમારસ્વામીએ 23 મે 2018ના રોજ કર્ણાટકમાં સરકાર બનાવી હતી. આ ઘટના બાદ યેદુરપ્પાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કુમાર સ્વામીની હારએ લોકતંત્રની જીત છે. આ સરકારે લોકોને હેરાન કર્યા છે. હવે રાજ્યમાં નવા યુગની શરૂઆત થશે. તો ભાજપે પણ પતનને ભ્રષ્ટ અને અપવિત્ર ગઠબંધનનો અંત ગણાવ્યો હતો અને લોકોને સ્થિર અને સક્ષમ સરકાર આપવાનો વાયદો કર્યો હતો
click and follow Indiaherald WhatsApp channel